Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
ધરગથ્થુ ઉપચારઃ ખરજવું, ખસ, ખૂજલી, દરાજ માટે - Raviya Fitness

ધરગથ્થુ ઉપચારઃ ખરજવું, ખસ, ખૂજલી, દરાજ માટે

ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે, ( ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું)

– તાંદળજાની ભાજીના રસ માં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.

– ખરજવા ઉપર લીમડાનાં બાફેલાં પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.

– આમળાં બાળી, તલના તેલમાં મેળવી, ચોપડવાથી ખસ મટે છે.

– કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલિસ કરવાથી ખૂજલી, દાદર મટે છે.

– ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.

error: Content is protected !!