Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
ધરગથ્થુ ઉપચારઃ કબજીયાત માટે - Raviya Fitness

ધરગથ્થુ ઉપચારઃ કબજીયાત માટે

* અજમો અને સોનામુખીનું ચુર્ણ હુંફળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટૅ છે.

* પાકાં ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટૅ છે.

* નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટૅ છે.

* રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજીયાત મટૅ છે.

* લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટૅ છે.

* ખજુર રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગાળીને આ પાણી પીવાથી કબજીયાત મટૅ છે.

* કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી,સવારે દ્રાક્ષને મસળી,ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટૅ છે.

* ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળાવી પીવાથી કબજીયાત મટૅ છે.

* રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટૅ છે.

* ત્રણ ગ્રામ મેથીનું ચુર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટૅ છે.

* ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળૉ રાત્રે તથા સવારના પહોરમાં પીવાથીકબજીયાત મટૅ છે.

* રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ મેળાવીને પીવાથી કબજીયાત મટૅ છે.

* અજમાના ચુર્ણમાં સંચોરો(સંચળા) નાખી ફાકવાથી કબજીયાત મટૅ છે.

* જાયફળ લીંબુના રસમાં ધસીને તે ધસારો લેવાથીકબજીયાત મટૅ છે.

* જમ્યા પઈ એકાદ કલાકે ત્રણથી પાંચ હિમજ ભુબ ચાવીને ખાવાથી કબજીયાત મટૅ છે.

* કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજીયાત મટૅ છે.

* કબજીયાત હોય અને ભુખ ઓછી હોય તો સુઠ,પીપર ,જીરુ,સીધાલુણ,કાળા મરી સરખે ભાગે લઈ,બારીક વાટી,ચુર્ણ બનાવી ,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજીયાત મટૅ છે.

* દુધ અથવા નવસેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજીયાત મટૅ છે.

error: Content is protected !!